પૂર્વી લદ્દાખમાં સીમા પરના સંઘર્ષના પાંચ વર્ષ પછી ભારત અને ચીન વચ્ચે 26 ઓક્ટોબરથી ડાયરેક્ટ ફ્લાઇટનો પ્રારંભ થશે.
પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાનું નિધન
પ્રસિદ્ધ હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયક અને પદ્મભૂષણ એવોર્ડ વિજેતા પંડિત છન્નુલાલ મિશ્રાનું ગુરુવાર, 2 ઓક્ટોબરે સવારે મિર્ઝાપુરમાં �
અમેરિકામાં DACA પ્રોગ્રામ ફરી ચાલુ કરવાની વિચારણા
અમેરિકામાં કાનૂની ઇમિગ્રેશન સ્ટેટસ વગર રહેતા લાખ્ખો લોકોને રાહત થાય તેવા એક પગલાં ફેડરલ સરકાર ડિફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહુડ અરાઇવલ્સ
ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના પાંચ F-16, JF-17 જેટ તોડી પાડ્યા હતાંઃ એર ફોર્સ ચીફ
ભારતીય એરફોર્સના વડા અમર પ્રીત સિંહે શુક્રવારે જણાવ્યું હતું કે મે મહિનામાં પાકિસ્તાન સામેના ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પાકિસ્ત�